રસીકરણ કાર્યક્રમ, આદર્શ નિવાસી શાળા, (મિશ્ર), વાલોડ અને ડોલવણ તા- ૦૫/૦૭/૨૦૨૪
આજ તા- ૦૫/૦૭/૨૦૨૪ને શુક્રવારના રોજ સરકારશ્રીના કાર્યક્રમના ભાગરૂપે આદર્શ નિવાસી શાળા, (મિશ્ર), વાલોડ અને ડોલવણના ધોરણ ૧૦ના તમામ વિદ્યાર્થીઓને ધનુરની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યાં.
શાળા પરિવાર સૌનો આભારી છે.


Comments
Post a Comment